દેવી શારદે માં ...............

દેવી શારદે માં ...............
ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:

Friday 4 July 2014

1998 બાદ ફાજલ થયેલ શિક્ષકોને રક્ષણ બાબત


1998 બાદ ફાજલ થયેલ શિક્ષકોને રક્ષણ બાબત

મિત્રો - ફાજલનો આ  ૧૯૯૮ પછી  રક્ષણ લંબાવેલો પરિપત્ર નથી. પરિપત્રનો બરાબર અભ્યાસ કરો. વ્યવસ્થાના ભાગ સ્વરૂપે કુલડીમાં ગોળ ભાગ્યો  છે. પરિપત્રમાં  ગોળ ગોળ વાતો છે.  સરકારશ્રી ભવિષ્યમાં પણ કોઈને પણ ફાજલ કરશે નહિ  તે વાત સ્પષ્ટ સમજવી.  હાલ કોઈ પણ શિક્ષકને ફાજલ કરવા નહિ તે વાત સ્પષ્ટ છે. 
નજીકના ભવિષ્યમાં  ૧૯૯૮ પછી રક્ષણ ક્યાં સુધી ? ૨૦૧૧ સુધી કે ૨૦૧૪ ની હાલ છેલ્લી ભરતી સુધી ? કેવી શરતોને આધીન ? તે અંતર્ગત  ચર્ચા - ચિંતન ચાલે છે. ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ  તથા અન્ય જિલ્લા શિક્ષક સંઘો દ્વારા શિક્ષણમંત્રીશ્રીને  ફાજલ રક્ષણ લંબાવવા વિનંતી સાથેની રજૂઆતો કરેલ છે. જેનો નજીકના સમયમાં સાનુકૂળ પ્રતિસાદ મળશે. 



No comments:

Post a Comment

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને   http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...